અમદાવાદમાં પ્લેન ક્રેશઃ એક મુસાફરનો ચમત્કારિક બચાવ
અમદાવાદમાં પ્લેન ક્રેશઃ એક મુસાફરનો ચમત્કારિક બચાવ
Blog Article
અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં એક મુસાફરનો ચમત્કારિત બચાવ થયો હતો. જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. સીટ નંબર 11A પર બેઠેલા આ મુસાફરનો બચાવ થયો હતો. આ ભાગ્યશાળી મુસાફરને નજીવી ઇજા થઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક હોવાનું માનવામાં આવે છે. આ મુસાફરને શુક્રવાર, 13 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં મળ્યાં હતાં.
Report this page